ઝિમ્બાબ્વે સામે જીત પછી પણ સૂર્યા દુઃખી
ઝિમ્બાબ્વે સામે જીત પછી પણ સૂર્યા દુઃખી
Published on: 27th February, 2026

T20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વેને હરાવ્યા બાદ પણ સૂર્યા ચિંતિત છે. મેચ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે પ્રમાણિકપણે સ્વીકાર્યું કે, "જીત તો જીત છે, પણ સાચું કહું તો અમારા બોલરો હજુ થોડું સારું પ્રદર્શન કરી શક્યા હોત. અમે આટલો મોટો સ્કોર બનાવ્યો હોવા છતાં વિરોધી ટીમે 180થી વધુ રન કર્યા તે બાબતને અમે ગંભીરતાથી લઈશું અને આગળના મેચમાં તેમાં સુધારો કરવાનો પ્રયાસ કરીશું."