સયાજી હોસ્પિટલના ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ: પત્નીને છૂટાછેડા આપી લગ્નનું વચન આપ્યું અને સંબંધો બાંધવા દબાણ કર્યું.
સયાજી હોસ્પિટલના ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ: પત્નીને છૂટાછેડા આપી લગ્નનું વચન આપ્યું અને સંબંધો બાંધવા દબાણ કર્યું.
Published on: 09th September, 2025

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડો. ચિરાગ બારોટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. તેમણે પત્નીને છૂટાછેડા આપી પીડિતા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પીડિતાના જણાવ્યા મુજબ, ડો. બારોટે 2008થી લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા અને કોઈ સાથે સંબંધ ન રાખવા દબાણ કર્યું. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.