** ઝારખંડના દેવઘરમાં બસ-ટ્રકની ટક્કરથી 6 લોકોના મોત અને 20થી વધુ ઈજાગ્રસ્ત થયા.
** ઝારખંડના દેવઘરમાં બસ-ટ્રકની ટક્કરથી 6 લોકોના મોત અને 20થી વધુ ઈજાગ્રસ્ત થયા.
Published on: 29th July, 2025

** Deoghar Road Tragedy: ઝારખંડના દેવઘરમાં મંગળવારે બસ અને ટ્રકની ટક્કર થઈ, જેમાં 6 શિવભક્તોના નિધન થયા અને 20થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કાર્ય કરી રહી છે. આ ઘટનાથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.