** હરણી બોટકાંડ: વળતર ચૂકવણીનો આદેશ, Kotia Projectને જવાબદાર ઠેરવવાના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે.
** હરણી બોટકાંડ: વળતર ચૂકવણીનો આદેશ, Kotia Projectને જવાબદાર ઠેરવવાના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે.
Published on: 29th July, 2025

** સુપ્રીમ કોર્ટે Kotia Project દ્વારા ચૂકવાયેલું ₹1.20 કરોડ વળતર પીડિતોને આપવા હુકમ કર્યો. હાઈકોર્ટે માત્ર Kotia Projectને જવાબદાર માનવા સામે સ્ટે આપ્યો. વળતર માટે VMC, સનરાઈઝ સ્કૂલ પણ જવાબદાર છે. 18 જાન્યુઆરી, 2024ના રોજ ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકો હોડી દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.