
પાટણથી અંબાજી પદયાત્રા: 2 સપ્ટેમ્બરથી 80થી વધુ સંઘો પ્રસ્થાન કરશે, 5000+ યાત્રીઓ જોડાશે.
Published on: 01st September, 2025
આગામી 2 સપ્ટેમ્બરથી પાટણ જિલ્લામાંથી 90થી વધુ પગપાળા સંઘો અંબાજી જવા રવાના થશે. સંઘો રથડા સજાવટ, ટ્રેક્ટરની તૈયારીમાં વ્યસ્ત છે. ભાદરવી પૂનમે અંબાજીમાં ભવ્ય મેળો ભરાય છે, જેમાં ગુજરાત અને અન્ય રાજ્યોથી લાખો ભક્તો આવે છે. 5000થી વધુ લોકો જોડાશે. સંઘોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને ઓનલાઈન પરમિશન મેળવી છે. પદયાત્રીઓ ધજા પતાકા સાથે અંબાજી જાય છે.
પાટણથી અંબાજી પદયાત્રા: 2 સપ્ટેમ્બરથી 80થી વધુ સંઘો પ્રસ્થાન કરશે, 5000+ યાત્રીઓ જોડાશે.

આગામી 2 સપ્ટેમ્બરથી પાટણ જિલ્લામાંથી 90થી વધુ પગપાળા સંઘો અંબાજી જવા રવાના થશે. સંઘો રથડા સજાવટ, ટ્રેક્ટરની તૈયારીમાં વ્યસ્ત છે. ભાદરવી પૂનમે અંબાજીમાં ભવ્ય મેળો ભરાય છે, જેમાં ગુજરાત અને અન્ય રાજ્યોથી લાખો ભક્તો આવે છે. 5000થી વધુ લોકો જોડાશે. સંઘોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને ઓનલાઈન પરમિશન મેળવી છે. પદયાત્રીઓ ધજા પતાકા સાથે અંબાજી જાય છે.
Published on: September 01, 2025