
Banaskantha News: અંબાજીમાં ભાદરવી મહામેળા આયોજન અંગે સચિવ રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.
Published on: 03rd August, 2025
અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ના આયોજન માટે સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. યાત્રાળુઓની સલામતી, સુરક્ષા, ST બસ, electricity, crowd management, પાણી, વિસામા, ભોજન, સફાઈ, આરોગ્ય, sanitation અને fire safety જેવી બાબતો પર ચર્ચા થઈ. વિશેષ સફાઈ અને ભીડ નિયંત્રણ પર ભાર મુકાયો. જિલ્લા કક્ષાની ૨૮ સમિતિઓની કામગીરીની ચર્ચા થઈ.
Banaskantha News: અંબાજીમાં ભાદરવી મહામેળા આયોજન અંગે સચિવ રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.

અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ના આયોજન માટે સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. યાત્રાળુઓની સલામતી, સુરક્ષા, ST બસ, electricity, crowd management, પાણી, વિસામા, ભોજન, સફાઈ, આરોગ્ય, sanitation અને fire safety જેવી બાબતો પર ચર્ચા થઈ. વિશેષ સફાઈ અને ભીડ નિયંત્રણ પર ભાર મુકાયો. જિલ્લા કક્ષાની ૨૮ સમિતિઓની કામગીરીની ચર્ચા થઈ.
Published on: August 03, 2025