
ભવનાથના મહંતની નિમણૂક રદ્દ કરવામાં આવી.
Published on: 01st August, 2025
ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરિગીરીની નિમણૂક કલેક્ટરે રદ કરી છે. પ્રેમગીરી અતિથિ ભવન મંજૂરી વગર બનાવ્યું, ભવનાથમાં રેગ્યુલર હાજરી ન આપી જેવા કારણોસર નિમણુંક રદ થઈ. કલેક્ટરે જૂનાગઢના પ્રાંત અધિકારીની વહિવટદાર તરીકે નિમણુંક કરી છે. ભૂતનાથના મહંત મહેશગીરીએ ગેરરીતિ અને મંજૂરી વગરનું બિલ્ડીંગ બનાવવાના આક્ષેપો કર્યા હતા.
ભવનાથના મહંતની નિમણૂક રદ્દ કરવામાં આવી.

ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરિગીરીની નિમણૂક કલેક્ટરે રદ કરી છે. પ્રેમગીરી અતિથિ ભવન મંજૂરી વગર બનાવ્યું, ભવનાથમાં રેગ્યુલર હાજરી ન આપી જેવા કારણોસર નિમણુંક રદ થઈ. કલેક્ટરે જૂનાગઢના પ્રાંત અધિકારીની વહિવટદાર તરીકે નિમણુંક કરી છે. ભૂતનાથના મહંત મહેશગીરીએ ગેરરીતિ અને મંજૂરી વગરનું બિલ્ડીંગ બનાવવાના આક્ષેપો કર્યા હતા.
Published on: August 01, 2025