પોરબંદર સમાચાર: 143 વર્ષ પછી બરડા ડુંગરમાં સિંહોનું કુદરતી પુનઃ વસવાટ શરૂ, CM એ બરડા માટે સહાય જાહેર કરી.
પોરબંદર સમાચાર: 143 વર્ષ પછી બરડા ડુંગરમાં સિંહોનું કુદરતી પુનઃ વસવાટ શરૂ, CM એ બરડા માટે સહાય જાહેર કરી.
Published on: 11th August, 2025

દેવભૂમિ દ્વારકાના બરડા અભ્યારણમાં વિશ્વ સિંહ દિવસ ઉજવાયો. CM એ સિંહ પ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવી. 143 વર્ષ બાદ સિંહોએ પુનઃ વસવાટ કર્યો, જે આનંદની વાત છે. PM મોદીએ બરડામાં સિંહ સંરક્ષણ માટે સહાયની જાહેરાત કરી. Project Lion અંતર્ગત સિંહોના હેબિટેટ, વસતિ પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, ઇકો ડેવલપમેન્ટ અને જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવાશે.