હવે મશીનમાંથી અનાજ મળશે: ગુજરાતમાં અન્નપૂર્તિ ATM શરૂ, રેશનિંગ લાઈનમાં મુક્તિ.
હવે મશીનમાંથી અનાજ મળશે: ગુજરાતમાં અન્નપૂર્તિ ATM શરૂ, રેશનિંગ લાઈનમાં મુક્તિ.
Published on: 01st March, 2026

ગુજરાતમાં ATMની જેમ અનાજ માટે અન્નપૂર્તિ ગ્રેઇન ATM શરૂ, રેશનિંગ લાઈનથી મુક્તિ, 24 કલાક અનાજ મળશે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC)થી QR કોડ સ્કેન કરી અનાજ મળશે. આ સિસ્ટમથી કઈ રીતે અનાજ મેળવી શકાય, જાણો દિવ્ય ભાસ્કરના અહેવાલથી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 81 કરોડ લોકોને મફત રાશન મળશે.