કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ. જેમાં સમયબદ્ધતા સુનિશ્ચિત કરવા સૂચનો અપાયા.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ. જેમાં સમયબદ્ધતા સુનિશ્ચિત કરવા સૂચનો અપાયા.
Published on: 01st March, 2026

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોની સમીક્ષા કરી. જેમાં ત્રણ નવા પ્લેટફોર્મ જોડાશે. સ્ટેશનને આધુનિક રૂપ આપવામાં આવશે અને વિશ્વસ્તરીય મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવાશે. હાલમાં કોંકોર્સ સંરચના માટેની એરેક્શન પ્રક્રિયા પ્રગતિ પર છે. તેમજ 7 એકર વિસ્તારમાં મેઝેનાઇન પ્લાઝા પણ વિકસાવાઈ રહ્યા છે.