હોળી માટે મુસાફરોની ભીડ વધતા સાબરમતી-દાનાપુર સ્પેશિયલ ટ્રેન દોડશે.
હોળી માટે મુસાફરોની ભીડ વધતા સાબરમતી-દાનાપુર સ્પેશિયલ ટ્રેન દોડશે.
Published on: 01st March, 2026

હોળીના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદથી વતન જતા મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ છે. મુસાફરોની ભીડ વધતા સાબરમતીથી દાનાપુર માટે વિશેષ ટ્રેન દોડશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અગવડ ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. મુસાફરોને ટિકિટ માટે રેલવે WEBSITE અને હેલ્પલાઈન દ્વારા માહિતી મેળવવા વિનંતી.