દાહોદમાં ગૌ રક્ષકો પર હુમલો: હિંસક ટોળાનો પથ્થરમારો, વાહનોના કાચ તોડ્યા, અફરાતફરી મચી.
દાહોદમાં ગૌ રક્ષકો પર હુમલો: હિંસક ટોળાનો પથ્થરમારો, વાહનોના કાચ તોડ્યા, અફરાતફરી મચી.
Published on: 01st March, 2026

દાહોદના કસ્બા વિસ્તારમાં ગૌ રક્ષકો પર હુમલો થયો. હિંસક ટોળાએ પથ્થરમારો કર્યો, વાહનોના કાચ તોડ્યા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. 2 ભેંસનો બચાવ થયો. કતલના ઇરાદે પશુ લઈ જવાતા હોવાની બાતમી મળી હતી. 50-60 લોકોના ટોળાએ હુમલો કર્યો, 2 ગૌ રક્ષક ઇજાગ્રસ્ત થયા અને Zydus હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસે વધુ તપાસ હાથ ધરી.