અમદાવાદ એરપોર્ટથી UK થઈ દુબઈ જતી ફ્લાઈટ રદ થતા રાજકોટથી આવેલા મુસાફરો અટવાયા.
અમદાવાદ એરપોર્ટથી UK થઈ દુબઈ જતી ફ્લાઈટ રદ થતા રાજકોટથી આવેલા મુસાફરો અટવાયા.
Published on: 01st March, 2026

ઈરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે વિમાન સેવા પર અસર થતા Ahmedabad એરપોર્ટ પરથી UK થઈ દુબઈ જતી ફ્લાઈટ રદ થઈ. રાજકોટથી આવેલા મુસાફરો અટવાયા અને એરલાઈન્સ કંપનીએ જાણ ન કરતા લગેજ સાથે હાલાકી ભોગવી. ફ્લાઈટની સ્થિતિ તપાસ બાદ મુસાફરીની સલાહ અપાઈ છે અને હેલ્પલાઇન નં. 1800 123 3901 જાહેર કરાયો છે.