જુનાગઢ: Police ભરતીમાં નાપાસ થતા યુવકનું આપઘાત, સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થતા યુવાનોમાં હતાશા વધી.
જુનાગઢ: Police ભરતીમાં નાપાસ થતા યુવકનું આપઘાત, સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થતા યુવાનોમાં હતાશા વધી.
Published on: 01st March, 2026

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નાપાસ થતા યુવકો નાસીપાસ થઈ આપઘાત કરે છે. જુનાગઢમાં Police ભરતીમાં એક બે માર્કસથી નાપાસ થતા યુવકે આપઘાત કર્યો. અગાઉ પણ આવી ઘટના બની હતી. પરીક્ષામાં નાપાસ થતા યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. રાજકોટના યુવાને પણ અંતિમ પગલું ભર્યું.