યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર રાષ્ટ્રીય પુસ્તક મેળો અને ફ્લાવર શો; 1.5 લાખ ફૂલો, CM કરશે ઉદ્ઘાટન.
યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર રાષ્ટ્રીય પુસ્તક મેળો અને ફ્લાવર શો; 1.5 લાખ ફૂલો, CM કરશે ઉદ્ઘાટન.
Published on: 22nd February, 2026

22 ફેબ્રુઆરીથી યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર ભવ્ય રાષ્ટ્રીય પુસ્તક મેળો અને ફ્લાવર શોનું આયોજન છે, જેનું ઉદ્ઘાટન CM કરશે. પાંચ વર્ષ પછી પુસ્તકમેળા-ફ્લાવર શો ફરી શરૂ થશે, જેમાં દોઢ લાખ પ્લાન્ટ્સ હશે. પ્રથમ વખત કેન્દ્ર સરકારની યોજનાઓ જેવી કે PM જન આરોગ્ય યોજના, PM આવાસ યોજના વિશે માહિતી મળશે. એન્ટ્રી-એક્ઝિટ પર ‘હાર્ટ’ સેલ્ફી પોઈન્ટ આકર્ષણ હશે.