રામ મંદિર અને સંસદ ભવન પરના આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ ગયું.
રામ મંદિર અને સંસદ ભવન પરના આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ ગયું.
Published on: 20th April, 2026

દિલ્હી પોલીસે મોસૈબ ઉર્ફ સોનૂ કલામની ધરપકડ કરી છે, જે ગઝવા-એ-હિન્દથી પ્રભાવિત હતો. મોસૈબે દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોની RECCE કરી હતી અને સોશિયલ મીડિયા પર કટ્ટરવાદ ફેલાવતો હતો. આઝમગઢમાં દિલ્હી પોલીસની SPECIAL CELLએ થાણેમાં આ ધરપકડ કરી છે, ત્યારબાદ એજન્સીઓ ALERT થઈ ગઈ છે. આ સંગઠન અયોધ્યાના રામ મંદિર, નવુ સંસદ ભવન અને મુખ્ય સૈન્ય મથકો પર વિસ્ફોટ અથવા આત્મઘાતી હુમલાનું કાવતરુ ઘડી રહ્યું હતું.