તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટથી ૨૩નાં મોત, અનેક ઘાયલ, કાટમાળમાં દટાયાની આશંકા.
તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટથી ૨૩નાં મોત, અનેક ઘાયલ, કાટમાળમાં દટાયાની આશંકા.
Published on: 20th April, 2026

તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થતા મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં ૨૩ લોકોનાં મોત થયા. હજુ કાટમાળમાં લોકો દટાયાની શક્યતા છે, ઘણાં ઘાયલ થયાં છે. નિયમોનો ભંગ કરી રવિવારે ફેક્ટરી ચાલુ રખાઈ હતી. આરોપીઓને પકડવા માટે ચાર વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.