સુરેન્દ્રનગરમાં તાંત્રિક વિધિ માટે ચાર વર્ષના બાળકનું ખૂન, પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારો ખુલાસો થયો.
સુરેન્દ્રનગરમાં તાંત્રિક વિધિ માટે ચાર વર્ષના બાળકનું ખૂન, પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારો ખુલાસો થયો.
Published on: 20th April, 2026

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં તાંત્રિક વિધિ માટે ચાર વર્ષના માસૂમની હત્યાથી ચકચાર મચી ગઈ છે. બાળકનો મૃતદેહ કુંડીમાંથી મળ્યો, પોસ્ટ મોર્ટમમાં હત્યાનો ખુલાસો થયો છે. પાડોશી રેહાનાબેને અંધશ્રદ્ધામાં તાંત્રિક વિધિ કરી હત્યા કરી, મૃતદેહને કુંડીમાં ફેંકી દીધો હતો.