ભારત-રશિયા 3000 સૈનિક, પાંચ યુદ્ધજહાજ, 10 વિમાન તૈનાત કરશે: મહત્વપૂર્ણ લોજિસ્ટિક સમજૂતી.
ભારત-રશિયા 3000 સૈનિક, પાંચ યુદ્ધજહાજ, 10 વિમાન તૈનાત કરશે: મહત્વપૂર્ણ લોજિસ્ટિક સમજૂતી.
Published on: 20th April, 2026

ભારત અને રશિયા વચ્ચે ફેબ્રુઆરી 2025 માં થયેલી RCLOS સમજૂતી મુજબ, બંને દેશો એકબીજાના વિસ્તારોમાં 3,000 સૈનિકો, નેવી યુદ્ધ જહાજ અને વિમાન તૈનાત કરી શકશે. આ કરાર ભારતના Russian મૂળના સૈન્ય ઉપકરણોના maintenance અને repairing માટે ઉપયોગી થશે. રશિયન સંસદે ડિસેમ્બર 2025 માં આ સમજૂતીને મંજૂરી આપી.