PM મોદીની ઝાલમુરીવાળા સાથે મજેદાર વાતચીત, 'ડુંગળી ખાઉં છું, દિમાગ નહીં'.
PM મોદીની ઝાલમુરીવાળા સાથે મજેદાર વાતચીત, 'ડુંગળી ખાઉં છું, દિમાગ નહીં'.
Published on: 20th April, 2026

પશ્ચિમ બંગાળમાં PM નરેન્દ્ર મોદીએ ઝારગ્રામમાં કાફલો રોકી ઝાલમુરીનો આનંદ માણ્યો. PMએ ઝાલમુરીવાળા સાથે વાતચીતમાં ભાવ પૂછ્યા અને પૈસા આપ્યા. દુકાનદારે ડુંગળી બાબતે પૂછતાં PM Modiએ કહ્યું, "હું ડુંગળી ખાઉં છું, પણ મગજ ખાતો નથી". તેમણે મીઠું નાખવાની પણ ના પાડી કારણ કે તેઓ સ્વાસ્થ્યના કારણોસર મીઠું ટાળે છે.