નારી વંદન ઉત્સવ: પાટણમાં મહિલા સ્વાવલંબન દિવસે સ્વરોજગાર મેળો યોજાયો, જેમાં 530 બહેનોએ ભાગ લીધો.
નારી વંદન ઉત્સવ: પાટણમાં મહિલા સ્વાવલંબન દિવસે સ્વરોજગાર મેળો યોજાયો, જેમાં 530 બહેનોએ ભાગ લીધો.
Published on: 05th August, 2025

પાટણમાં મહિલા સ્વાવલંબન દિવસે મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા સ્વરોજગાર મેળો યોજાયો, જેમાં 530 મહિલાઓએ ભાગ લીધો અને 329 બહેનોએ નોકરી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. કાર્યક્રમમાં મહિલા આર્થિક વિકાસ નિગમ, જિલ્લા રોજગાર કચેરી, જીઓ ફ્રેશ ઓર્ગેનિક, શારદા સન્સ, દિવ્યમ એન્ટરપ્રાઈઝ અને દેના આરસેટી જેવા વિભાગોએ ભાગ લીધો. Women were given information regarding Swarojgar Yojana, Mission Mangalam, PM Vishwakarma Yojana.