"મનરેગા"નું નામ બદલીને "વિકાસ ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન" રાખવામાં આવ્યું
"મનરેગા"નું નામ બદલીને "વિકાસ ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન" રાખવામાં આવ્યું
Published on: 16th December, 2025

આજે લોકસભામાં એક નવું ગ્રામીણ રોજગાર બિલ રજૂ કરવામાં આવશે. મનરેગા યોજનામાં કેન્દ્ર સરકારનો 90 % અને રાજ્ય સરકારનો 10 % રેશિયો હતો. જે હવે કેન્દ્ર સરકારે નવા બિલમાં 10 % થી વધારીને 40% હિસ્સો રાજ્ય સરકાર પાસેથી લેવા જઈ રહી છે. ભાજપના સહયોગી દળોએ આ બિલ ઉપર ચિંતા વ્યકત કરી.