Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
Trending icon મારું ગુજરાત icon દિલ્હી બ્લાસ્ટ icon દેશ icon Crime icon દુનિયા icon રાજકારણ icon રમત-જગત icon હવામાન icon કૃષિ icon વેપાર icon સ્ટોક માર્કેટ icon પર્સનલ ફાઇનાન્સ icon Science & Technology icon મનોરંજન icon બોલીવુડ icon Career icon Education icon જાણવા જેવું icon સ્વાસ્થ્ય icon ધર્મ icon જ્યોતિષ
  1. News
  2. News Kida
વડોદરા, સુરેન્દ્રનગર અને વાવ થરાદ જિલ્લાના ભાજપના પ્રમુખોની જાહેરાત કરાઇ
વડોદરા, સુરેન્દ્રનગર અને વાવ થરાદ જિલ્લાના ભાજપના પ્રમુખોની જાહેરાત કરાઇ

ત્રણ જિલ્લામાં ભાજપે જિલ્લા પ્રમુખની નિમણૂક કરી. વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે ડો.બળદેવભાઈ જીવાભાઈ બ્રહ્મભટ્ટ, વાવ-થરાદના પ્રમુખ તરીકે ડો. નરેશભાઈ વિહાભાઈ ઠાકોર, સુરેન્દ્રનગર ના પ્રમુખ તરીકે શ્રી હાર્દીકભાઈ મેરૂભાઇ ટમાલીયા ની નિમણુંક કરેલ છે.

Published on: 16th February, 2026
વડોદરા, સુરેન્દ્રનગર અને વાવ થરાદ જિલ્લાના ભાજપના પ્રમુખોની જાહેરાત કરાઇ
Published on: 16th February, 2026
ત્રણ જિલ્લામાં ભાજપે જિલ્લા પ્રમુખની નિમણૂક કરી. વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે ડો.બળદેવભાઈ જીવાભાઈ બ્રહ્મભટ્ટ, વાવ-થરાદના પ્રમુખ તરીકે ડો. નરેશભાઈ વિહાભાઈ ઠાકોર, સુરેન્દ્રનગર ના પ્રમુખ તરીકે શ્રી હાર્દીકભાઈ મેરૂભાઇ ટમાલીયા ની નિમણુંક કરેલ છે.
નવી ઓફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય
નવી ઓફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય

(1) PM RAHAT યોજનાની જાહેરાત: અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓને તાત્કાલિક મદદ માટે રૂ. 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવશે.(2) લખપતિ દીદી યોજનાનો લક્ષ્યાંક બમણો કરીને 6 કરોડ કરવામાં આવ્યો.(3) ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ટાર્ગેટ રૂ. 1 લાખ કરોડથી વધારીને રૂ. 2 લાખ કરોડ કરાયો.(4) સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0: સ્ટાર્ટઅપ્સ અને ડીપ-ટેક રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,000 કરોડના કોર્પસ સાથે નવા ફંડને મંજૂરી અપાઈ.

Published on: 13th February, 2026
નવી ઓફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય
Published on: 13th February, 2026
(1) PM RAHAT યોજનાની જાહેરાત: અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓને તાત્કાલિક મદદ માટે રૂ. 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવશે.(2) લખપતિ દીદી યોજનાનો લક્ષ્યાંક બમણો કરીને 6 કરોડ કરવામાં આવ્યો.(3) ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ટાર્ગેટ રૂ. 1 લાખ કરોડથી વધારીને રૂ. 2 લાખ કરોડ કરાયો.(4) સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0: સ્ટાર્ટઅપ્સ અને ડીપ-ટેક રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,000 કરોડના કોર્પસ સાથે નવા ફંડને મંજૂરી અપાઈ.
રાજકોટમાં પોલીસ ભરતીની દોડમાં ફેઈલ થતા યુવતીએ કરી આત્મહત્યા
રાજકોટમાં પોલીસ ભરતીની દોડમાં ફેઈલ થતા યુવતીએ કરી આત્મહત્યા

રાજકોટની અંજુમ અજિતખાન પઠાણે પોલીસ ભરતીની દોડમાં માત્ર દોઢ મિનિટના સમયના અંતરને કારણે હારી જઈને આત્મહત્યા કરી. પિતાને આર્થિક મદદ કરવા PGVCLમાં કસ્ટમર કેરમાં નોકરી શરૂ કરી હતી અને PSI બનવાના સપના સાથે ક્લાસીસની ફી માટે સંઘર્ષ કરતી હતી. 19 વર્ષીય અંજુમ અજીતખાન પઠાણ નામની યુવતી રાજકોટ શહેરના લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નંબર 3 માં મામા યુસુફભાઈના ઘરે રહેતી હતી. ગતરોજ મંગળવારે બપોરે 12:30 વાગ્યા આસપાસ તેણે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

Published on: 13th February, 2026
રાજકોટમાં પોલીસ ભરતીની દોડમાં ફેઈલ થતા યુવતીએ કરી આત્મહત્યા
Published on: 13th February, 2026
રાજકોટની અંજુમ અજિતખાન પઠાણે પોલીસ ભરતીની દોડમાં માત્ર દોઢ મિનિટના સમયના અંતરને કારણે હારી જઈને આત્મહત્યા કરી. પિતાને આર્થિક મદદ કરવા PGVCLમાં કસ્ટમર કેરમાં નોકરી શરૂ કરી હતી અને PSI બનવાના સપના સાથે ક્લાસીસની ફી માટે સંઘર્ષ કરતી હતી. 19 વર્ષીય અંજુમ અજીતખાન પઠાણ નામની યુવતી રાજકોટ શહેરના લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નંબર 3 માં મામા યુસુફભાઈના ઘરે રહેતી હતી. ગતરોજ મંગળવારે બપોરે 12:30 વાગ્યા આસપાસ તેણે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
વિનાશ થી વિકાસ સુધી: ગુજરાત ભૂકંપના 25 વર્ષ
વિનાશ થી વિકાસ સુધી: ગુજરાત ભૂકંપના 25 વર્ષ

26 જાન્યુઆરી, 2001. એક એવો સવારનો સમય, જ્યારે ગુજરાતમાં લોકો રોજિંદી જિંદગીમાં વ્યસ્ત હતા. પણ સવારે 8:46 વાગ્યે, એક જ ઝટકામાં બધું બદલાઈ ગયું. Youtube Video ડોક્યુમેન્ટરીમાં અમે રજૂ કરીએ છીએ 26 જાન્યુઆરી 2001ના વિનાશક ગુજરાત ભૂકંપની સંપૂર્ણ કહાની - માત્ર આંકડાઓ નહીં, પરંતુ લોકોની લાગણીઓ, પીડા અને અદમ્ય હિંમત સાથે. ભૂકંપની તીવ્રતા (7.7 રિક્ટર સ્કેલ) અને તેનું કેન્દ્ર, ભુજ, કચ્છ, અંજાર, ભચાઉ સહિત વિસ્તારોમાં થયેલો ભયાનક વિનાશ, લાખો ઘરોનો નાશ અને અસંખ્ય પરિવારોનું વિખૂટું પડવું, ભારતીય સેના, વાયુસેના, “વિનાશથી વિકાસ સુધી” ગુજરાતનો પુનર્નિર્માણનો સફર. જુઓ અમારી ડોક્યુમેન્ટરી.

Published on: 26th January, 2026
વિનાશ થી વિકાસ સુધી: ગુજરાત ભૂકંપના 25 વર્ષ
Published on: 26th January, 2026
26 જાન્યુઆરી, 2001. એક એવો સવારનો સમય, જ્યારે ગુજરાતમાં લોકો રોજિંદી જિંદગીમાં વ્યસ્ત હતા. પણ સવારે 8:46 વાગ્યે, એક જ ઝટકામાં બધું બદલાઈ ગયું. Youtube Video ડોક્યુમેન્ટરીમાં અમે રજૂ કરીએ છીએ 26 જાન્યુઆરી 2001ના વિનાશક ગુજરાત ભૂકંપની સંપૂર્ણ કહાની - માત્ર આંકડાઓ નહીં, પરંતુ લોકોની લાગણીઓ, પીડા અને અદમ્ય હિંમત સાથે. ભૂકંપની તીવ્રતા (7.7 રિક્ટર સ્કેલ) અને તેનું કેન્દ્ર, ભુજ, કચ્છ, અંજાર, ભચાઉ સહિત વિસ્તારોમાં થયેલો ભયાનક વિનાશ, લાખો ઘરોનો નાશ અને અસંખ્ય પરિવારોનું વિખૂટું પડવું, ભારતીય સેના, વાયુસેના, “વિનાશથી વિકાસ સુધી” ગુજરાતનો પુનર્નિર્માણનો સફર. જુઓ અમારી ડોક્યુમેન્ટરી.
ગુજરાત પોલીસ ભરતીમાં દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનનું મોત
ગુજરાત પોલીસ ભરતીમાં દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનનું મોત

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને લોકરક્ષક કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે. ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનનું મોત નીપજ્યું છે. કચ્છના 25 વર્ષીય યુવાન રવિરાજ જાડેજાનું સારવાર દરમિયાન મુત્યુ થયું છે. 5 કિમીની દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતા યુવાન ઢળી પડ્યો હતો.

Published on: 22nd January, 2026
ગુજરાત પોલીસ ભરતીમાં દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનનું મોત
Published on: 22nd January, 2026
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને લોકરક્ષક કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે. ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનનું મોત નીપજ્યું છે. કચ્છના 25 વર્ષીય યુવાન રવિરાજ જાડેજાનું સારવાર દરમિયાન મુત્યુ થયું છે. 5 કિમીની દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતા યુવાન ઢળી પડ્યો હતો.
27 જાન્યુઆરીએ સવારમાં 3 વાગે અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન
27 જાન્યુઆરીએ સવારમાં 3 વાગે અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન

ગુજરાતના નવા મંત્રીમંડળમાં પદ ના મળ્યા બાદ પોતાની રાજકીય ઈચ્છા શક્તિ અને પ્રદર્શન શક્તિ બતાવવાનો ગાંધીનગરમાં પ્રયાસ. સૂત્રોથી માહિતી આવી રહી છે કે, ઠાકોર સમાજના શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાની જમીન બાબતે સવારે 3 વાગે કાર્યક્રમ રાખ્યો છે.

Published on: 18th January, 2026
27 જાન્યુઆરીએ સવારમાં 3 વાગે અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન
Published on: 18th January, 2026
ગુજરાતના નવા મંત્રીમંડળમાં પદ ના મળ્યા બાદ પોતાની રાજકીય ઈચ્છા શક્તિ અને પ્રદર્શન શક્તિ બતાવવાનો ગાંધીનગરમાં પ્રયાસ. સૂત્રોથી માહિતી આવી રહી છે કે, ઠાકોર સમાજના શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાની જમીન બાબતે સવારે 3 વાગે કાર્યક્રમ રાખ્યો છે.