કોવિડ વેક્સિનથી કેટલા લોકોના જીવ બચ્યા? વૈજ્ઞાનિકોના રિસર્ચ બાદ ચોંકાવનારો દાવો.
કોવિડ વેક્સિનથી કેટલા લોકોના જીવ બચ્યા? વૈજ્ઞાનિકોના રિસર્ચ બાદ ચોંકાવનારો દાવો.
Published on: 29th July, 2025

COVID-19 રોગચાળાએ લાખો લોકોના જીવનને અસર કરી. 2020માં COVID વેક્સિન પછી રસીકરણ અભિયાન શરૂ થયું. વેક્સિનની અસરકારકતા અને હાર્ટ એટેકના કેસ અંગે સવાલો ઉઠ્યા હતા. નિષ્ણાતોએ દાવા નકારી કાઢ્યા. હવે એક અભ્યાસમાં COVID વેક્સિનથી બચેલા લોકોની સંખ્યા જાહેર થઈ છે.