
અંબાજી પદયાત્રા માર્ગ પરના કચરાના નિકાલ માટે 100 સ્વયંસેવકો અને વાહનો ગાંધીનગરથી રવાના.
Published on: 03rd September, 2025
અંબાજી પદયાત્રા માર્ગ પરના કચરાના નિકાલના ઉદ્દેશ્યથી 100 સ્વયંસેવકોની ટીમ અને 10 બોલેરો ગાડીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-GPCB દ્વારા ક-રોડ ગાંધીનગરથી રવાના કરવામાં આવી. ગત વર્ષે 760 ટનથી વધુ કચરો નિકાલ કરાયો હતો, આ વર્ષે પણ કચરાનો યોગ્ય નિકાલ કરાશે.
અંબાજી પદયાત્રા માર્ગ પરના કચરાના નિકાલ માટે 100 સ્વયંસેવકો અને વાહનો ગાંધીનગરથી રવાના.

અંબાજી પદયાત્રા માર્ગ પરના કચરાના નિકાલના ઉદ્દેશ્યથી 100 સ્વયંસેવકોની ટીમ અને 10 બોલેરો ગાડીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-GPCB દ્વારા ક-રોડ ગાંધીનગરથી રવાના કરવામાં આવી. ગત વર્ષે 760 ટનથી વધુ કચરો નિકાલ કરાયો હતો, આ વર્ષે પણ કચરાનો યોગ્ય નિકાલ કરાશે.
Published on: September 03, 2025