
BIG BREAKING: સેના દ્વારા પહલગામ હુમલાનો બદલો, 'ઓપરેશન મહાદેવ' હેઠળ ત્રણ આતંકવાદી ઠાર.
Published on: 29th July, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે 'ઓપરેશન મહાદેવ' હેઠળ સુલેમાન, અફઘાન અને જિબ્રાન નામના ત્રણ આતંકવાદી ઠાર કરાયા. સુલેમાન લશ્કર એ તૈયબાનો કમાન્ડર હતો તથા પહલગામ હુમલામાં સામેલ હતો. અફઘાન અને જિબ્રાન પણ A ગ્રેડ આતંકવાદી હતા. પહલગામ હુમલાના ગુનેગારોને મોતને ઘાટ ઉતારી દેવાયા છે અને તેમની પાસેથી ત્રણ રાઈફલ્સ જપ્ત કરાઈ છે.
BIG BREAKING: સેના દ્વારા પહલગામ હુમલાનો બદલો, 'ઓપરેશન મહાદેવ' હેઠળ ત્રણ આતંકવાદી ઠાર.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે 'ઓપરેશન મહાદેવ' હેઠળ સુલેમાન, અફઘાન અને જિબ્રાન નામના ત્રણ આતંકવાદી ઠાર કરાયા. સુલેમાન લશ્કર એ તૈયબાનો કમાન્ડર હતો તથા પહલગામ હુમલામાં સામેલ હતો. અફઘાન અને જિબ્રાન પણ A ગ્રેડ આતંકવાદી હતા. પહલગામ હુમલાના ગુનેગારોને મોતને ઘાટ ઉતારી દેવાયા છે અને તેમની પાસેથી ત્રણ રાઈફલ્સ જપ્ત કરાઈ છે.
Published on: July 29, 2025