નવા બંદર રોડ પર અમૃત સરોવર પક્ષીતીર્થ તરીકે વિકાસ પામ્યું: સન્ડે ફોટો સ્ટોરી.
નવા બંદર રોડ પર અમૃત સરોવર પક્ષીતીર્થ તરીકે વિકાસ પામ્યું: સન્ડે ફોટો સ્ટોરી.
Published on: 01st March, 2026

ભાવનગર નજીક નવા બંદર પાસે અમૃત સરોવર જળ, જીવન અને પરિવહનનું કેન્દ્ર છે, જે પક્ષીતીર્થ તરીકે વિકસી રહ્યું છે. ખેતી, રોડ, માણસો, પશુ, પક્ષીઓ માટે જળના સંગમથી સુંદર બન્યું છે. સાંજે seagull પક્ષીઓ જોવા મળે છે. નવા બંદર રોડ પર અમૃત સરોવર/પૂર્ણ તળાવ-2 અને સુભાષનગર પાસે પણ અમૃત સરોવર છે.