પ્રાકૃતિક ખેતી પ્રેરણા પ્રવાસ: મહીસાગરના 100થી વધુ ખેડૂતોએ ખાનપુરમાં જીવામૃત બનાવવાની પદ્ધતિઓ વિશે માહિતી મેળવી.
પ્રાકૃતિક ખેતી પ્રેરણા પ્રવાસ: મહીસાગરના 100થી વધુ ખેડૂતોએ ખાનપુરમાં જીવામૃત બનાવવાની પદ્ધતિઓ વિશે માહિતી મેળવી.
Published on: 05th August, 2025

આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજિત પ્રેરણા પ્રવાસમાં મહીસાગરના ખેડૂતોએ ખાનપુર ખાતે રાસાયણિક ખાતરો અને દવાઓનો ખર્ચ ઘટાડી ખેતીને નફાકારક બનાવવા તાલીમ લીધી. 100થી વધુ ખેડૂતોએ જીવામૃત અને અન્ય પ્રાકૃતિક ઉપચારો બનાવવાની પદ્ધતિઓ અને શાકભાજીની ખેતી વિશે માહિતી મેળવી. કાળુભાઈએ નેટ હાઉસથી થતી આવકનો અનુભવ SHARE કર્યો.