
ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન થતા ટ્રેનની અવર-જવર ઠપ થઇ ગઈ.
Published on: 08th September, 2025
Mansa Devi Hill Landslide News: ઉત્તરાખંડના હરિદ્વારમાં ભીમગોડા રેલ્વે ટનલ પાસે પર્વત તૂટી પડતા ભૂસ્ખલન થયું. આના કારણે દેહરાદૂન-હરિદ્વાર રૂટ પર ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે. કાલી મંદિર નજીક પર્વતનો મોટો ભાગ તૂટી પડતા રેલવે ટ્રેક બંધ થઇ ગયો અને ભીમગોડા ટનલ પાસે રેલ્વે ટ્રેકને નુકસાન થયું.
ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન થતા ટ્રેનની અવર-જવર ઠપ થઇ ગઈ.

Mansa Devi Hill Landslide News: ઉત્તરાખંડના હરિદ્વારમાં ભીમગોડા રેલ્વે ટનલ પાસે પર્વત તૂટી પડતા ભૂસ્ખલન થયું. આના કારણે દેહરાદૂન-હરિદ્વાર રૂટ પર ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે. કાલી મંદિર નજીક પર્વતનો મોટો ભાગ તૂટી પડતા રેલવે ટ્રેક બંધ થઇ ગયો અને ભીમગોડા ટનલ પાસે રેલ્વે ટ્રેકને નુકસાન થયું.
Published on: September 08, 2025