ભરૂચના 28 જોડા દ્વારા સમૂહ જવારા સ્થાપના, ક્ષત્રિય સમાજ દ્વારા ચૈત્ર સુદ અગિયારસના દિવસે સ્થાપના કરાઈ.
ભરૂચના 28 જોડા દ્વારા સમૂહ જવારા સ્થાપના, ક્ષત્રિય સમાજ દ્વારા ચૈત્ર સુદ અગિયારસના દિવસે સ્થાપના કરાઈ.
Published on: 29th March, 2026

ભરૂચના જુના તવરા ગામે શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે સમસ્ત ક્ષત્રિય સમાજે ચૈત્ર સુદ 11, રવિવારે માતાજીના સમૂહ જવારાની વિધિવત સ્થાપના કરી. કુલ 28 જોડા દ્વારા સમૂહ જવારા સ્થાપિત થયા. પાંચ દિવસ સવાર-સાંજ પૂજન થશે. ચૈત્ર સુદ પૂનમે ગ્રહશાંતિ, શ્રીફળ હવન, માતાજીની શોભાયાત્રા, મહાપ્રસાદ અને રાસ-ગરબા યોજાશે. 3 એપ્રિલે જવારાનું નર્મદા નદીમાં વિસર્જન થશે.