જામનગરથી દ્વારકા 140 KM સાયકલ યાત્રા: પર્યાવરણ અને સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશો.
જામનગરથી દ્વારકા 140 KM સાયકલ યાત્રા: પર્યાવરણ અને સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશો.
Published on: 29th March, 2026

જામનગરથી 13 સાયકલ સવારો દ્વારકા સુધી 140 KMની સાયકલ યાત્રાએ નીકળ્યા હતા, જેનો ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ, ઇંધણની બચત અને સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશો આપવાનો હતો. આ યાત્રામાં પર્યાવરણ સુરક્ષા, ગેસ-પેટ્રોલની બચત અને વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરવા પ્રેરણા આપવામાં આવી હતી. સાયકલિંગથી શરીર તંદુરસ્ત રહે છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.