ગાંધીનગરમાં PM નરેન્દ્ર મોદી દ્વારા રૂ. 651 કરોડના ખર્ચે 38 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ કરાશે.
ગાંધીનગરમાં PM નરેન્દ્ર મોદી દ્વારા રૂ. 651 કરોડના ખર્ચે 38 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ કરાશે.
Published on: 29th March, 2026

આ યોજના માત્ર મકાન જ નહીં, સન્માન, સુરક્ષા અને સ્થિરતાનું ઘર આપી રહી છે. 31 માર્ચ, 2026ના રોજ PM નરેન્દ્ર મોદી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 38,949 આવાસોનું લોકાર્પણ કરશે, જે અંદાજે રૂ. 651 કરોડના ખર્ચે તૈયાર થયા છે. PMAY-G હેઠળ રૂ. 1.20 લાખની સહાય, રૂફ-કાસ્ટ લેવલે રૂ. 50 હજારની સહાય અને બાથરૂમ માટે રૂ. 5 હજારની સહાય આપવામાં આવે છે.