ગુજરાત મહેસૂલ વિભાગમાં ફેરફાર: 165 ડેપ્યુટી મામલતદારને બઢતી, 37 મામલતદારની બદલી કરવામાં આવી.
ગુજરાત મહેસૂલ વિભાગમાં ફેરફાર: 165 ડેપ્યુટી મામલતદારને બઢતી, 37 મામલતદારની બદલી કરવામાં આવી.
Published on: 14th February, 2026

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી માળખામાં મોટો ફેરફાર કરાયો છે. રાજ્યમાં 37 મામલતદારોની બદલી અને 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે promotion આપવામાં આવ્યું છે. આ માટે ગાંધીનગરથી આદેશ અપાયો છે. આ બદલી અને promotionના આદેશો કરવામાં આવ્યા છે. Gandhinagar News.