Surat News: વ્યાજખોરીનો ત્રાસ, રાંદેર પોલીસે આણંદ ચાસિયા નામના વ્યાજખોરની કરી ધરપકડ.
Surat News: વ્યાજખોરીનો ત્રાસ, રાંદેર પોલીસે આણંદ ચાસિયા નામના વ્યાજખોરની કરી ધરપકડ.
Published on: 14th February, 2026

સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. એક વેપારીને 51 લાખ સામે 85 લાખ ચૂકવ્યા છતાં ધમકી મળતી હતી. આણંદ ચાસિયા નામના વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી, પત્નીને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, જમીન પણ પચાવી પાડી. રાંદેર પોલીસે આરોપીની ધરપકડ કરી, વધુ તપાસ હાથ ધરી છે. The victim had taken a loan during COVID-19.