બ્રહ્માપુત્રા નદી પર 6 લેન Kumar Bhaskar Varma બ્રિજ તૈયાર
બ્રહ્માપુત્રા નદી પર 6 લેન Kumar Bhaskar Varma બ્રિજ તૈયાર
Published on: 14th February, 2026

વડાપ્રધાન Narendra Modi 14 ફેબ્રુઆરીએ બ્રહ્મપુત્ર નદી પર છ લેનવાળા Kumar Bhaskar Varma સેતુનું ઉદ્ઘાટન કરશે. આ પુલ Guwahati અને ઉત્તર Guwahati વચ્ચેનો મુસાફરીનો સમય 45-60 મિનિટથી ઘટાડીને 7-10 મિનિટ કરશે. આશરે ₹3,300 કરોડના ખર્ચે 1.24 કિલોમીટર લાંબો આ પુલ બન્યો છે.