પુલવામા હુમલાની વર્ષગાંઠ: PM મોદી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અને અદમ્ય સાહસને યાદ.
પુલવામા હુમલાની વર્ષગાંઠ: PM મોદી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અને અદમ્ય સાહસને યાદ.
Published on: 14th February, 2026

PM Modiએ પુલવામા આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જવાનોના બલિદાનને યાદ કર્યું. જવાનોનું સાહસ, રાષ્ટ્રભક્તિ દરેક ભારતીય માટે પ્રેરણા સ્ત્રોત છે. ઉપરાષ્ટ્રપતિએ પણ CRPF સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. 2019માં પુલવામામાં CRPF કાફલા પર હુમલામાં 40થી વધુ સૈનિકો માર્યા ગયા હતા. આ દિવસને 'કાળા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.