
સુરતમાં સાયબર ક્રાઇમ જાગૃતિ માટે વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની 'આરંભમ્' ઝુંબેશ.
Published on: 28th July, 2025
વીર નર્મદ યુનિવર્સિટીના સોશ્યલ વર્ક પ્રોગ્રામ દ્વારા "આરંભમ્" નામની ઝુંબેશ શરૂ કરાઈ, જેમાં સાયબર ક્રાઇમ જાગૃતિ માટે નાટક અને પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને જાગૃત કરાયા. આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસની સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સામેલ કરી સામાજિક જવાબદારીની ભાવના કેળવવાનો છે. 'સાયબર ક્રાઇમ જાગૃતતા' વિષય પર ભટાર વિસ્તારમાં આવેલ ઈશ્વરલાલ ગુલાબભાઈ દેસાઈ વિદ્યાસંકુલ ખાતે ધોરણ ૯ થી ૧૨ના લગભગ ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.એન. ચાવડા અને કુલસચિવ આર.સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું.
સુરતમાં સાયબર ક્રાઇમ જાગૃતિ માટે વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની 'આરંભમ્' ઝુંબેશ.

વીર નર્મદ યુનિવર્સિટીના સોશ્યલ વર્ક પ્રોગ્રામ દ્વારા "આરંભમ્" નામની ઝુંબેશ શરૂ કરાઈ, જેમાં સાયબર ક્રાઇમ જાગૃતિ માટે નાટક અને પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને જાગૃત કરાયા. આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસની સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સામેલ કરી સામાજિક જવાબદારીની ભાવના કેળવવાનો છે. 'સાયબર ક્રાઇમ જાગૃતતા' વિષય પર ભટાર વિસ્તારમાં આવેલ ઈશ્વરલાલ ગુલાબભાઈ દેસાઈ વિદ્યાસંકુલ ખાતે ધોરણ ૯ થી ૧૨ના લગભગ ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.એન. ચાવડા અને કુલસચિવ આર.સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું.
Published on: July 28, 2025