અંબાજીમાં 40.41 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા, અંતિમ દિવસે 4 લાખથી વધુ ભક્તોની ભીડ.
અંબાજીમાં 40.41 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા, અંતિમ દિવસે 4 લાખથી વધુ ભક્તોની ભીડ.
Published on: 08th September, 2025

Bhadarvi Poonam Mela 2025: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો સંપન્ન થયો. સાત દિવસમાં 40.41 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા. ભક્તોએ દર્શન કરી મા અંબાને નોરતાનું આમંત્રણ આપ્યું. ચંદ્રગ્રહણને કારણે મંદિર વહેલું બંધ કરાયું. વરસાદ વચ્ચે પણ ભક્તોનો ઉત્સાહ જળવાઈ રહ્યો.