સુરક્ષાના દાવા વચ્ચે, અસામાજિક તત્વો બેફામ; Ahmedabad-Suratમાં બળાત્કારના કેસોમાં વધારો.
સુરક્ષાના દાવા વચ્ચે, અસામાજિક તત્વો બેફામ; Ahmedabad-Suratમાં બળાત્કારના કેસોમાં વધારો.
Published on: 09th September, 2025

શાંત ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ થતા ગુનાખોરી વધી; Ahmedabad અને Surat જિલ્લામાં માત્ર છ મહિનામાં બળાત્કારના 429 અને છેડતીના 200 કેસ નોંધાયા. ગૃહમંત્રીના વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા. વિધાનસભામાં ગૃહવિભાગે ચોરી, લૂંટ, છેતરપિંડીના કેસો વધ્યાની માહિતી આપી, આમ ગુનાખોરી પર કાબૂ મેળવવામાં ગૃહવિભાગ નિષ્ફળ રહ્યું.