
UN મહેતા કાર્ડિયાક કેર સેન્ટરમાં 20 પ્રોફેસર સહિત 447 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
Published on: 29th July, 2025
યુ.એન. મહેતા અમદાવાદ દ્વારા સંચાલિત કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી સેન્ટર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયું છે, જેમાં પ્રોફેસરો અને વર્ગ-4ના કર્મચારીઓ સહિત કુલ 447 જગ્યાઓ પર ભરતી થશે. ડ્રાઇવર અને વર્ગ-4ના કર્મચારીઓની ભરતી આઉટસોર્સિંગથી થશે, જ્યારે પ્રોફેસરોની નિયમિત પગાર ધોરણે ભરતી થશે. જેમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી, એનેસ્થેસિયોલોજી જેવા પ્રોફેસરોની ભરતી થશે.
UN મહેતા કાર્ડિયાક કેર સેન્ટરમાં 20 પ્રોફેસર સહિત 447 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

યુ.એન. મહેતા અમદાવાદ દ્વારા સંચાલિત કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી સેન્ટર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયું છે, જેમાં પ્રોફેસરો અને વર્ગ-4ના કર્મચારીઓ સહિત કુલ 447 જગ્યાઓ પર ભરતી થશે. ડ્રાઇવર અને વર્ગ-4ના કર્મચારીઓની ભરતી આઉટસોર્સિંગથી થશે, જ્યારે પ્રોફેસરોની નિયમિત પગાર ધોરણે ભરતી થશે. જેમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી, એનેસ્થેસિયોલોજી જેવા પ્રોફેસરોની ભરતી થશે.
Published on: July 29, 2025