રશિયામાં ભૂકંપ બાદ ક્રેશેનિનિકોવ જ્વાળામુખી 600 વર્ષ પછી ફાટ્યો, ખતરો હજુ ટળ્યો નથી!.
રશિયામાં ભૂકંપ બાદ ક્રેશેનિનિકોવ જ્વાળામુખી 600 વર્ષ પછી ફાટ્યો, ખતરો હજુ ટળ્યો નથી!.
Published on: 03rd August, 2025

કામચટકામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને 600 વર્ષ પછી ક્રેશેનિનિકોવ જ્વાળામુખી ફાટ્યો. Smithsonian સંસ્થા અનુસાર છેલ્લે 1550માં ફાટ્યો હતો. નિષ્ણાતોના મતે, જ્વાળામુખી ફાટવાનું કારણ કામચાટકા નજીકના ભૂકંપ સાથે જોડાયેલું હોઈ શકે છે. કામચટકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જે ફ્લાઈટ્સ માટે જોખમી છે. રશિયન મંત્રાલયે જણાવ્યું કે રાખનું વાદળ પ્રશાંત મહાસાગર તરફ વધી રહ્યું છે.