PM Kisan: 46.8 લાખ ખેડૂતોના ખાતામાં 2000ની બદલે 7000 રૂપિયા જમા, જાણો કારણ.
PM Kisan: 46.8 લાખ ખેડૂતોના ખાતામાં 2000ની બદલે 7000 રૂપિયા જમા, જાણો કારણ.
Published on: 03rd August, 2025

PM Kisan યોજનાનો 20મો હપ્તો જમા થયો, જેમાં આંધ્રપ્રદેશના ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાથી 7000 રૂપિયા મળ્યા. આંધ્રપ્રદેશ સરકારે અન્નદાતા સુખીભવ PM Kisan યોજના અંતર્ગત 5000 રૂપિયા આપ્યા, કેન્દ્ર સરકારે 2000 રૂપિયા આપ્યા. મુખ્યમંત્રી નાયડુએ ચૂંટણી વચન પૂરું કર્યું. જો રૂપિયા ન આવ્યા હોય તો pmkisan.gov.in પર સ્થિતિ તપાસો અથવા કૃષિ અધિકારીનો સંપર્ક કરો. હવે ખેડૂતોને વર્ષે 20,000 રૂપિયા મળશે.