અમદાવાદ પ્લેન ક્રેશ બાદ કેન્દ્ર સરકારનું કડક વલણ, Air India ને બે મહત્વપૂર્ણ નિર્દેશો અપાયા.
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ કેન્દ્ર સરકારનું કડક વલણ, Air India ને બે મહત્વપૂર્ણ નિર્દેશો અપાયા.
Published on: 27th July, 2025

Ahmedabad Plane Crash પછી સરકારનું આકરું વલણ, Tata Sons અને Air India ના ચેરમેન સાથેની બેઠકમાં સરકારે બે કડક નિર્દેશો આપ્યા: સુરક્ષાને અસર કરતા વિભાગોમાં બેકસીટ ડ્રાઈવિંગ ખતમ કરો અને ઉચ્ચ અધિકારીઓને નિર્ણય લેવાની સત્તા આપો. મોટાભાગના નિર્ણયો માલિકો અને Air India ના ચેરમેન લેતા હોવાના અહેવાલો છે.