
જામનગર: શાળા નં. 29ના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી કરાઈ, લડતના એંધાણ.
Published on: 27th July, 2025
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નં. 29ના ત્રણ શિક્ષકોની ઈજાફો રોકવા સાથે બદલી કરવામાં આવી છે. આ શિક્ષાત્મક પગલાંને કારણે શિક્ષણ જગતમાં ચર્ચા જાગી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો દ્વારા મનસ્વી પદ્ધતિથી આ શિક્ષાત્મક પગલાં લેવાયા છે.
જામનગર: શાળા નં. 29ના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી કરાઈ, લડતના એંધાણ.

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નં. 29ના ત્રણ શિક્ષકોની ઈજાફો રોકવા સાથે બદલી કરવામાં આવી છે. આ શિક્ષાત્મક પગલાંને કારણે શિક્ષણ જગતમાં ચર્ચા જાગી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો દ્વારા મનસ્વી પદ્ધતિથી આ શિક્ષાત્મક પગલાં લેવાયા છે.
Published on: July 27, 2025