
રાજકોટ હિરાસર એરપોર્ટને કાર્ગો સેવાની મંજૂરી, વેપારીઓને મોટી રાહત.
Published on: 29th July, 2025
Rajkot News: રાજકોટના હિરાસર એરપોર્ટને કેન્દ્ર સરકારે કાર્ગો સર્વિસની મંજૂરી આપી. 29 જુલાઈ, 2025ના રોજ મળેલી મંજૂરીથી રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓને ફાયદો થશે. હવે માલ-સામાન કાર્ગો સર્વિસથી વિદેશોમાં મોકલી શકાશે. પહેલાં અમદાવાદ જવું પડતું હતું, પણ હિરાસર એરપોર્ટ પર સુવિધા મળતા સમય અને નાણાંની બચત થશે.
રાજકોટ હિરાસર એરપોર્ટને કાર્ગો સેવાની મંજૂરી, વેપારીઓને મોટી રાહત.

Rajkot News: રાજકોટના હિરાસર એરપોર્ટને કેન્દ્ર સરકારે કાર્ગો સર્વિસની મંજૂરી આપી. 29 જુલાઈ, 2025ના રોજ મળેલી મંજૂરીથી રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓને ફાયદો થશે. હવે માલ-સામાન કાર્ગો સર્વિસથી વિદેશોમાં મોકલી શકાશે. પહેલાં અમદાવાદ જવું પડતું હતું, પણ હિરાસર એરપોર્ટ પર સુવિધા મળતા સમય અને નાણાંની બચત થશે.
Published on: July 29, 2025