
વણાકબોરી ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા ગળતેશ્વર બ્રિજ સ્થાનિકો માટે બંધ કરાયો.
Published on: 01st September, 2025
વણાકબોરી ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડતા ગળતેશ્વર બ્રિજ બંધ કરાયો. સ્થાનિકોને 45 કિમી ફરીને જવું પડશે. CMના કાર્યક્રમ બાદ રાતે જ આ બ્રિજ બંધ થયો. સેવાલિયા બ્રિજ પણ બંધ છે. વડોદરા અને ખેડા જિલ્લાને જોડતો આ મહત્વનો બ્રિજ બંધ થતા લોકોને હાલાકી થઈ રહી છે. વણાકબોરી ડેમનું લેવલ 232 ફૂટ છે, 236 ફૂટે વાઈટ સિગ્નલ લાગે. ભવન્સ કોલેજ પાસેનો શેઢી નદીનો બ્રિજ પણ બંધ કરાયો.
વણાકબોરી ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા ગળતેશ્વર બ્રિજ સ્થાનિકો માટે બંધ કરાયો.

વણાકબોરી ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડતા ગળતેશ્વર બ્રિજ બંધ કરાયો. સ્થાનિકોને 45 કિમી ફરીને જવું પડશે. CMના કાર્યક્રમ બાદ રાતે જ આ બ્રિજ બંધ થયો. સેવાલિયા બ્રિજ પણ બંધ છે. વડોદરા અને ખેડા જિલ્લાને જોડતો આ મહત્વનો બ્રિજ બંધ થતા લોકોને હાલાકી થઈ રહી છે. વણાકબોરી ડેમનું લેવલ 232 ફૂટ છે, 236 ફૂટે વાઈટ સિગ્નલ લાગે. ભવન્સ કોલેજ પાસેનો શેઢી નદીનો બ્રિજ પણ બંધ કરાયો.
Published on: September 01, 2025