
Gandhinagar News: ગુજરાતની આયુર્વેદિક હોસ્પિટલ જ્યાં દેશ-વિદેશથી દર્દીઓ નિ:શુલ્ક સારવાર કરાવે છે.
Published on: 13th August, 2025
સરકારી હોસ્પિટલમાં ગાંધીનગર સેકટર-22 ની આયુર્વેદિક હોસ્પિટલ, જ્યાં વૈધ રાકેશ ભટ્ટ 33 વર્ષથી સેવા આપે છે. અહીં દેશ-વિદેશથી દર્દીઓ આવે છે અને આયુર્વેદિક સારવારથી સાજા થાય છે. ચિકનગુનિયા માટે આયુર્વેદિક ઉકાળો બનાવ્યો હતો, જે ખૂબ લાભદાયી થયો. 'મેદસ્વિતા મુક્ત ભારત' અભિયાનમાં પણ આ હોસ્પિટલ કાર્યરત છે. લાઈફસ્ટાઈલ અને ચામડીના રોગો માટે અહીં સારવાર ઉપલબ્ધ છે અને પ્રાકૃતિક ખેતીનો ખોરાક અપાય છે. આયુર્વેદ ધીરે ધીરે અસર કરે છે પણ રોગને જળમૂળથી મટાડે છે.
Gandhinagar News: ગુજરાતની આયુર્વેદિક હોસ્પિટલ જ્યાં દેશ-વિદેશથી દર્દીઓ નિ:શુલ્ક સારવાર કરાવે છે.

સરકારી હોસ્પિટલમાં ગાંધીનગર સેકટર-22 ની આયુર્વેદિક હોસ્પિટલ, જ્યાં વૈધ રાકેશ ભટ્ટ 33 વર્ષથી સેવા આપે છે. અહીં દેશ-વિદેશથી દર્દીઓ આવે છે અને આયુર્વેદિક સારવારથી સાજા થાય છે. ચિકનગુનિયા માટે આયુર્વેદિક ઉકાળો બનાવ્યો હતો, જે ખૂબ લાભદાયી થયો. 'મેદસ્વિતા મુક્ત ભારત' અભિયાનમાં પણ આ હોસ્પિટલ કાર્યરત છે. લાઈફસ્ટાઈલ અને ચામડીના રોગો માટે અહીં સારવાર ઉપલબ્ધ છે અને પ્રાકૃતિક ખેતીનો ખોરાક અપાય છે. આયુર્વેદ ધીરે ધીરે અસર કરે છે પણ રોગને જળમૂળથી મટાડે છે.
Published on: August 13, 2025