શ્રાવણમાં શિવલિંગ પર ચઢાવો આ 5 પ્રિય વસ્તુઓ, મહાદેવ થશે પ્રસન્ન
શ્રાવણમાં શિવલિંગ પર ચઢાવો આ 5 પ્રિય વસ્તુઓ, મહાદેવ થશે પ્રસન્ન
Published on: 29th July, 2026

શ્રાવણ માસમાં શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ 5 પવિત્ર વસ્તુઓમાં જળ, બીલીપત્ર, ભાંગ, ધતુરો અને શમીના પાનનો સમાવેશ થાય છે. માન્યતા અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન મહાદેવે ઝેર પીધું હતું, ત્યારે તેમને શાંત કરવા માટે જળ અર્પણ કરાયું હતું. બીલીપત્ર ત્રિદેવ અને શિવના ત્રણ નેત્રનું પ્રતીક છે. ધતુરો અને ભાંગમાં કુદરતી એન્ટિ-ટોક્સિક ગુણધર્મો હોય છે. શ્રાવણમાં આ વસ્તુઓ અર્પણ કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.