દેવ દિવાળીએ નરસિંહજી ભગવાનને ચાંદલો કરવા ભક્તોની લાંબી કતાર.
દેવ દિવાળીએ નરસિંહજી ભગવાનને ચાંદલો કરવા ભક્તોની લાંબી કતાર.
Published on: 05th November, 2025

Vadodara: દેવ દિવાળીએ નરસિંહજીના 288મા લગ્ન પ્રસંગે ભક્તોની ચાંદલો કરવા લાંબી લાઈન લાગી. હજારો ભક્તોએ ધન્યતા અનુભવી. પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વરઘોડાના રૂટને શણગારવામાં આવ્યો છે. તુલસી વાડી ખાતે વરઘોડો પહોંચ્યા બાદ તુલસીજી સાથે ભવ્ય લગ્ન સમારોહ થશે.