
બોડેલી: પાંધરા ગામે નીલકંઠેશ્વર મહાદેવનું પંચમુખી શિવલિંગ આસ્થાનું કેન્દ્ર છે.
Published on: 04th August, 2025
બોડેલીના પાંધરા ગામે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે દુર્લભ નીલવર્ણ પંચમુખી શિવલિંગ આવેલું છે, જે આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર શ્રાવણમાં ભક્તોની ભીડ જામે છે, અને રાજા વિશળદેવના સમયનું આ મંદિર હોવાનું મનાય છે. શ્રાવણના સોમવારે અને અન્ય તહેવારોમાં ભંડારો યોજાય છે. સમગ્ર ભારતમાં એકમાત્ર શિવલિંગ છે.
બોડેલી: પાંધરા ગામે નીલકંઠેશ્વર મહાદેવનું પંચમુખી શિવલિંગ આસ્થાનું કેન્દ્ર છે.

બોડેલીના પાંધરા ગામે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે દુર્લભ નીલવર્ણ પંચમુખી શિવલિંગ આવેલું છે, જે આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર શ્રાવણમાં ભક્તોની ભીડ જામે છે, અને રાજા વિશળદેવના સમયનું આ મંદિર હોવાનું મનાય છે. શ્રાવણના સોમવારે અને અન્ય તહેવારોમાં ભંડારો યોજાય છે. સમગ્ર ભારતમાં એકમાત્ર શિવલિંગ છે.
Published on: August 04, 2025